Vidyakul : Delivering Education to Society
Launch Your Course Log in Sign up
Menu
Classes
Competitive Exam
Class Notes
Graduate Courses
Job Preparation
IIT-JEE/NEET
vidyakul X
Menu

Yagnesh Dobariya

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

ધોરણ 11 - 12 | વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન | શિક્ષક તરીકેનો 7+ વર્ષનો અનુભવ. વિદ્યાર્થીમિત્રો, હાલમાં તમે ધોરણ 12 માં પ્રવેશ કરી ચૂક્યા છો. ઘણા વિદ્યાર્થીઓને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન (BA) વિષયનો ભય હોય છે ખાસ કરીને ઘણા બધા મુદ્દા કઈ રીતે યાદ રાખવા.પરંતુ એ વિષયના ડરને દૂર કરવા માટે ખૂબ જ સરળ અને હળવી શૈલીમાં ચાવી અને મુદ્દાઓ યાદ રહી જાય તે રીતે BA ભણાવવા માટે હું આવી રહ્યો છું તમારી સાથે. છેલ્લા 7 વર્ષોથી સુરતની નામચીન સંસ્થાઓ જેવી કે યુથ એજ્યુકેશન, અન્ય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય શીખવી રહ્યો છું. આ વર્ષોના અનુભવનો નિચોડ પ્રાપ્ત કરવા માટે અને પોતાના કરિયરને વેગવંતુ બનાવવા માટે આજે જ અમારી સાથે જોડાઓ..

Share Profile