Nilkanth Miyani Sir
અર્થશાસ્ત્ર
ધોરણ 11 - 12 | અર્થશાસ્ત્ર | શિક્ષક તરીકેનો 6+ વર્ષનો અનુભવ. વિદ્યાર્થીમિત્રો, હાલમાં તમે ધોરણ 12 માં પ્રવેશવા બદલ અભિનંદન. અર્થશાસ્ત્ર રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી વિષય છે. ઉપરાંત, ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અર્થશાસ્ત્ર વિષયના ઘણા પ્રશ્નો પુછાતા હોય છે જેથી અભ્યાસક્રમની સાથે સાથે જનરલ નોલેજના વિષય તરીકે પણ આપણે તેનો રસપ્રદ રીતે અભ્યાસ કરવાનો છે.અર્થશાસ્ત્રના તમામ મુદ્દાઓ ખૂબ જ સરળ અને હળવી શૈલીમાં યાદ રહી જાય તે રીતે ભણાવવા માટે હું આવી રહ્યો છું તમારી સાથે. છેલ્લા 6 વર્ષોથી સુરતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેવી કે યુથ એજ્યુકેશન, અન્ય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર વિષય શીખવી રહ્યો છું. આ વર્ષોના અનુભવનો નિચોડ પ્રાપ્ત કરવા માટે અને પોતાના કરિયરને વેગવંતુ બનાવવા માટે આજે જ અમારી સાથે જોડાઓ..
Share Profile